(થોડા દિવસ પહેલા જ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઈર્મા નામનું ભયાનક વાવાઝોડું આવ્યું, જેમાં મોટા પાયે તારાજગી થઈ. ડો. દિનેશ શાહ આ વાવાઝોડા વખતે ફલોરિડામાં જ હતા. એમણે પ્રકૃતિ આવું વિનાશકારી રૂપ શા માટે ધારણ કરે છે, એ વાતને Philosophically સમજાવવની કોશીશ કરી છે. ભૂલ કરતા બાળકને યોગ્ય માર્ગે વાળવા ક્યારેક મા બાળકને શિક્ષા કરે છે, એ રૂપકને લઈને માણસ જાતે કઈ કઈ ભૂલો કરી છે, અને પરિણામે આવી સજા ભોગવે છે, એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અન્ય મિત્રોની ઉજાણી માટે અગાઉથી આવેલી સામગ્રીને ક્ષણિક પડખે રાખી, આ કવિતા આજે ઉજાણીમાં મૂકી છે.)
સરસ સંદેશ! જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોચે કવિ! કવિને આ કવન માટે દિલથી અભિનંદન.
LikeLike
જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,
તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી!
સાચી વાત છે. એ સમજી લઈને એનો અમલ થાય તો કેવું સારું !
LikeLike
very good poetic way of explaining our mistake–thx
LikeLike
kavyma kudrtna prkopnu srs nirupn.
LikeLike
ઇર્મા માડીની ટપલીથી ગભરાઇ જવાને બદલે થપ્પડ ન પડે માટે ચેતવાની વાત
સમજનારા સમજી જાશે, ન સમજ્યાં માર ખાશે,
ટપલી મારી મેં એ ભુલકાંને, જે સાચો માર્ગ બતાવે,
જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,
તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી! …….
-દિનેશભાઇની કાવ્યમય સુંદર રજુઆત
LikeLike