ક્રાઈસ્ટજ્યારેએમકહેકે, ‘Knock and it shall be open unto you’ અર્થાત ‘દરવાજેટકોરોમારતોતનેજડશે.’ આવાતસ્વનેશોધવાઝંખતામાણસમાટેતેમણેકહીછે. ક્રાઈસ્ટભેદપામેલાઅનેભેદીઅનેમરમીછે. એટલેઆટલુંકહીનેઅટકીજાયપછીભેદતોઆપણેજઉકેલવાનો. વધારેપૂછીએતોવળીએવોજભેદીજવાબમળે; ‘If thine eye be single, thy whole body be full of light.’ આપણેચકરાવેચઢીજઈએકેઆ ‘single eye’ એટલેશું? હિંદુશાસ્ત્રમાંશિવનેત્રનોઉલ્લેખઆપણેસાંભળ્યોછે, શુંતેજઆ Single eye હશે? કહેવાયછેકેજેનુંશિવનેત્રખૂલીગયુંહોયછેએનેપછીસર્વત્રજ્યોતિર્મયલાગવામાંડેછે.
ઘણીવારહુંઆજ્યોતિર્મયઅવસ્થાનીઅને ‘Thy whole body shall be full of light’નીવિચારધારામાંસરીજાઉંછુંત્યારેચોપાસકાંઈભાસતુંનહોયએવીઅંધકારમયઅવસ્થાનીઅનુભૂતિથાયછેઅનેએઅંધકારમાંમારામાંસળવળતોસ્વનેશોધવાનોપ્રશ્નઅળ્શિયાનીજેમસળવળ્યાકરેછે.
kishore desai–article is highly appreciated– what dadu said same kabir is telling: “મરમીએ શિવનેત્રને લક્ષ્મણરેખા બનાવી છે. એની નીચે જાઓ તો માયાદેવીનું સામ્રાજ્ય મળે. એની ઉપર જાઓ તો અવિનાશી પદ મળે, આત્માનું સામ્રાજ્ય મળે. પસંદગી આપણા પર છોડી છે. એ આપણી દ્વિધા છે. આપણે દશમદ્વાર (શિવનેત્ર) પર ખંભાતી તાળું લગાવીને બેઠા છીએ. માયાના આવરણ હેઠળ નવ દ્વારોને ખુલ્લાં મૂકી દીધાં છે, પછી આવી દશા ન થાય તો શું થાય એવો ભાવ અહીં દાદૂના પદમાં રજૂ થયો છે.”
to work from bhumadhya and above– below is maya. very interesting spiritual article- thx
‘સ્વ ને ભૂલીને બાહ્યજગતની યાત્રામાં ખૂંપી ગયેલો માનવી વૃધ્ધ થાય છે ત્યાં સુધીમાં તો અમીરસનો કુંભ ખાલી થઈ ગયો હોય છે અને પોતે સુકાઈને બાવળ જેવો શુષ્ક નિષ્ક્રિય બની જાય છે…’
ઉત્તમ ચિંતન
મહાન માણસો પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે સ્વ-મહત્વને પ્રભાવશાળી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે સફળ જીવન માટેનું એક જરૂરી ઘટક બની જાય છે.. તે આત્મવિશ્વાસ જગાડે છે, સ્વ-મહત્વ તો જ આવશે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, અને તમારો તમારાં કામ પ્રત્યેનો મત પ્રામાણિક હશે. તમારી જાત ને પ્રેમ કરતા શીખો, તમારી જાતનું ધ્યાન રાખો, તમારી જાત ને સારી રીતે રાખો, આ રીતે તમે તમને મહત્વના અનુભવ કરી શકો છો.જો તમે તમારી જાતને પ્રેમ કરતા હોવ, તો બીજા ને પ્રેમ કરવું તમને સરળ લાગશે. તમને તમે પોતે મહત્વનાં લાગતા હશો, તો તમે બીજાને પણ એવો જ અનુભવ આપી શકશો. આપણે જે ઊંડે ઊંડે હોઈએ છીએ તે જ આપણે બીજાને અનુભવડાવી શકીએ છીએ. .
વાત આપણે ધારીએ છીએ, કે આપણને ગૂઢ ભાષામાં કહેવામાં આવે છે – એટલી જટિલ નથી. સાવ સરળ છે.
પણ… એ જ્ઞાનનો વિષય નથી – અનુભવનો છે; અને સતત અભ્યાસ અને જાગૃતિ માંગી લે છે.
ખુબ મનનિય લેખ. ઉત્તમ.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
kishore desai–article is highly appreciated– what dadu said same kabir is telling: “મરમીએ શિવનેત્રને લક્ષ્મણરેખા બનાવી છે. એની નીચે જાઓ તો માયાદેવીનું સામ્રાજ્ય મળે. એની ઉપર જાઓ તો અવિનાશી પદ મળે, આત્માનું સામ્રાજ્ય મળે. પસંદગી આપણા પર છોડી છે. એ આપણી દ્વિધા છે. આપણે દશમદ્વાર (શિવનેત્ર) પર ખંભાતી તાળું લગાવીને બેઠા છીએ. માયાના આવરણ હેઠળ નવ દ્વારોને ખુલ્લાં મૂકી દીધાં છે, પછી આવી દશા ન થાય તો શું થાય એવો ભાવ અહીં દાદૂના પદમાં રજૂ થયો છે.”
to work from bhumadhya and above– below is maya. very interesting spiritual article- thx
LikeLiked by 1 person
‘સ્વ ને ભૂલીને બાહ્યજગતની યાત્રામાં ખૂંપી ગયેલો માનવી વૃધ્ધ થાય છે ત્યાં સુધીમાં તો અમીરસનો કુંભ ખાલી થઈ ગયો હોય છે અને પોતે સુકાઈને બાવળ જેવો શુષ્ક નિષ્ક્રિય બની જાય છે…’
ઉત્તમ ચિંતન
મહાન માણસો પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે સ્વ-મહત્વને પ્રભાવશાળી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે સફળ જીવન માટેનું એક જરૂરી ઘટક બની જાય છે.. તે આત્મવિશ્વાસ જગાડે છે, સ્વ-મહત્વ તો જ આવશે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, અને તમારો તમારાં કામ પ્રત્યેનો મત પ્રામાણિક હશે. તમારી જાત ને પ્રેમ કરતા શીખો, તમારી જાતનું ધ્યાન રાખો, તમારી જાત ને સારી રીતે રાખો, આ રીતે તમે તમને મહત્વના અનુભવ કરી શકો છો.જો તમે તમારી જાતને પ્રેમ કરતા હોવ, તો બીજા ને પ્રેમ કરવું તમને સરળ લાગશે. તમને તમે પોતે મહત્વનાં લાગતા હશો, તો તમે બીજાને પણ એવો જ અનુભવ આપી શકશો. આપણે જે ઊંડે ઊંડે હોઈએ છીએ તે જ આપણે બીજાને અનુભવડાવી શકીએ છીએ. .
LikeLike
વાત આપણે ધારીએ છીએ, કે આપણને ગૂઢ ભાષામાં કહેવામાં આવે છે – એટલી જટિલ નથી. સાવ સરળ છે.
પણ… એ જ્ઞાનનો વિષય નથી – અનુભવનો છે; અને સતત અભ્યાસ અને જાગૃતિ માંગી લે છે.
LikeLike
Heavy ! Very high lavel talk ! આત્માને પ્રેમ કરતાં કરતાં ક્યારેક સ્વ કેન્દ્રી સેલ્ફીશ બની જવાય છે તે વિચારવું જોઈએ . ઘણો અઘરો વિષય છે
LikeLike