ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.
સુ શ્રી હીરાબેનની તસ્વીર આજે જોઇ.ભણતા ત્યારે
છેલ્લું દર્શન
(છંદઃ પૃથ્વી)
ધમાલ ન કરો જરાય નહિ નેન ભીનાં થશો
ઘડી બ ઘડી જે મળી નયનવારિ થંભો જરા
કૃતાર્થ થઈ લો ફરી નહિ મળે જ સૌંદર્ય આ
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો
ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો
ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય તે
અખંડ જ ભલે રહ્યું હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે
મળ્યાં તુજ સમીપે અગ્નિ તુજ પાસ જુદાં થિયે
કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
-રામનારાયણ વિ. પાઠક ના આ કાવ્ય દ્વારા હીરાબેનના લગ્ન અંગે પૅરડી કાવ્ય બનાવતા.પછી અમારી નાદાનિયતનો અફસોસ થયો હતો
સુ શ્રી કુન્દનિકાબેન -સાત પગલા કુદાવનારા અને મા મકરંદભાઇ અમારા આદર્શ.
પન્નાલાલ સાથે તો જીવ મળેલા અને અમારા રપા -મોરારીબાપુના શબ્દોમા કાંઇક અગમ શક્તિના આશીસ પામેલા….
બધાને યાદ કરી આનંદ
many thx to see portrait of jagan mehta 6. and specially happy to see kundnika kapadia and makarand dave- who happend to stay earlier in our neighbouring society- ANAND. and later at Nandigram.
સુ શ્રી હીરાબેનની તસ્વીર આજે જોઇ.ભણતા ત્યારે
છેલ્લું દર્શન
(છંદઃ પૃથ્વી)
ધમાલ ન કરો જરાય નહિ નેન ભીનાં થશો
ઘડી બ ઘડી જે મળી નયનવારિ થંભો જરા
કૃતાર્થ થઈ લો ફરી નહિ મળે જ સૌંદર્ય આ
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો
ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો
ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય તે
અખંડ જ ભલે રહ્યું હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે
મળ્યાં તુજ સમીપે અગ્નિ તુજ પાસ જુદાં થિયે
કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
-રામનારાયણ વિ. પાઠક ના આ કાવ્ય દ્વારા હીરાબેનના લગ્ન અંગે પૅરડી કાવ્ય બનાવતા.પછી અમારી નાદાનિયતનો અફસોસ થયો હતો
સુ શ્રી કુન્દનિકાબેન -સાત પગલા કુદાવનારા અને મા મકરંદભાઇ અમારા આદર્શ.
પન્નાલાલ સાથે તો જીવ મળેલા અને અમારા રપા -મોરારીબાપુના શબ્દોમા કાંઇક અગમ શક્તિના આશીસ પામેલા….
બધાને યાદ કરી આનંદ
LikeLike
many thx to see portrait of jagan mehta 6. and specially happy to see kundnika kapadia and makarand dave- who happend to stay earlier in our neighbouring society- ANAND. and later at Nandigram.
LikeLike