વિજ્ઞાનેસૃષ્ટિનીઉત્પત્તિમાટેજે theory આપીછેતેને Big Bang Theory કહેવામાંઆવેછે. આથીઅરીઅનુસારવિશ્વનીઉત્પત્તિથઈત્યારેએકપ્રચંડધડાકોથયોહતો. તેવખતેસર્વત્રગાઢઅંધકારછવાયેલોહતો. તારામંડળ, ગ્રહમંડળકેઆકાશગંગાનુંઅસ્તિત્વત્યારેનહતું. આપ્રચંડધડાકોથયાપછીઆશરે૩૦૦મિલિયનવર્ષોબાદતારલાઓ, ગ્રહોઅનેઆકાશગંગાનીઉત્પતિનોઆરંભથયોહતો. બાઈબલમાંઆઘટનાનેઆરીતેવર્ણવીછેઃ
“In the beginning was the word and the word was with God and word was God.’ જ્યારેહિંદુધર્મમાંબ્રહ્મનાદકેઆકાશવાણીનોઉલ્લેખછે. પ્રચંડધડાકાનોઆઉલ્લેખછે.
એવોઅંદાજછેકેહબલટેલિસ્કોપેબ્રહ્માંડનાનવાક્ષેત્રમાંજીનેજેતસ્વીરોલીધીછેએવિસ્તારમાંલગભગ૧૦,૦૦૦જેટલી–અગાઉનજોવામાંઆવેલીઆકાશગંગાઓ (Galaxies) અસ્તિત્વમાંછે, અનેઆતોમાત્રપૂર્ણચંદ્રનામાત્રદસમાભાગનાવિસ્તારમાંજછે. તોવિચારકરોસમગ્રબ્રહ્માંડમાંઆવીકેટલીયેઆકાશગંગાઓહશે? આપણીબુધ્ધિકામનકરેએવીઆવિરાટનીવાતોછે. ટૂંકમાં Big Bang પછીઆવિશ્વનીઉત્પત્તિથઈઅનેઆજેએનુંઆયુષ્ય૧૩.૭બિલિયનવર્ષનુંમૂકવામાંઆવેછે.
અદ્યતનટેકનોલોજીનોઉપયોગકરી, વિશ્વમાંજેનુઅસ્તિત્વછેતેનેવિજ્ઞાનશોધીકાઢેછેઅનેઆપણીસમક્ષરજૂકરેછે. જેઆજસુધીઆપણામાટેઅજ્ઞાતહતુંતેબહારઆવેછે. ઘણાંસંતપુરુષોએવિશ્વનીઉત્પત્તિનાંજેઆબેહૂબવર્ણનોઆપ્યાંછેતેજાણીનેઘણીવારઆશ્ચર્યથાયછે. બાઈબલમાંઈશુખ્રિસ્તકહેછેઃ ‘In my father’s house are many mansions.’ અર્થાતમારાપરમપિતાનાઘરમાંઅનેકખોરડાંઓછે. ઈશુજેવાઆદમીજ્યારે ‘પરમ્પિતાનુંઘર’ અને ‘ખોરડાં’નીવાતતોનજહોયને? સંતકવિકબીરેપણઆવાંજખોરડાંઓનીવાતઈશુકરતાંપણવધારેવિસ્તારથીએનએકપદ ‘કરનૈંનોદિદારમહલમેંપ્યારાહૈ’માંવર્ણવીછે. આખવિશ્વનીઉત્પત્તિનીવાતએમાંએણેજેવિસ્તારથીકરીછેતેખૂબદિલચસ્પછે. અલબત્ત, કબીરઆશ્યાત્મિકદ્ર્ષ્ટિકોણથીએવાતસમજાવેછે. જેજાણકારીઆપણનેઆજે ‘હબલટેલિસ્કોપ’ દ્વારામળીરહીછેએનોઅણસારઆજથીલગભગપાંચસોવર્ષોપહેલાંકબીરનેઆવ્યોહતોતેજાણીનેઅચરજથાયછે. કબીરેપરમપિતાનાઘરનાંઅનેકખોરડાંઓનાંનામઆપ્યાંછેતેમાંસહસ્રદલકમલ, ત્રિકુટી, બંકનાલ, દસવાંદ્વાર, મહાસુન્ન, ભંવરગુફા, સતનામઅનેઅગમલોકજેવાંનામોનોઉલ્લેખકર્યોછે. કબીરકહેછેઆખંડબ્રહ્માંડોનુંસર્જનપરમાત્માએકર્યુંછે. આપણોઆત્માએપરમાત્માનોઅંશછે. જોએકાગ્રતાપૂર્વકસાધનાકરવામાંઆવેતોઆત્માનીસફરઉર્ધ્વગાંઈબનેછેઅનેઆત્માઆખંડ–બ્રહ્માંડોમાંથીપસારથઈનેપરમાત્માનાંદર્શનકરેછે. હબલટેલિસ્કોપેમોકલેલીતસ્વીરોમાંબ્રહ્માંડમાંલાલિમાધરાવતીઅનેકઆકાશગંગાઓનજરેપડેછે. કબીરએનાપદમાંઆનાઅનુસંધાનમાં ‘લાલબરનસૂરજઉજિયારા’ જેવાશબ્દપ્રયોગકરેછે. વીજ્ઞાનિકો Black Hole નુંજેવર્ણનકરેછેતેનેકબીરપોતાનાપદમાંમહાસુન્ન, ભંવરગુફા, બંકનાલવગેરેશબ્દોમાંવર્ણવેછે. Black Hole બ્રહ્માંડનોએકએવોપટ્ટોછેજ્યાંગાઢઅંધકારસિવાયબીજુંકશુંનથી. કબીરનું ‘મહાસુન્ન’ તેવૈજ્ઞાનિકનુણ Black Hole.
kishore bhai has described through Hubble telescope- Christ- Kabir and sunderam work..i append below website for readers to read what all kabie has said in Shabd (hymn): – “Kar nainon deedaar mahal mein pyaara hai” http://www.supremeknowledge.org/kar-naino-didar.php
and those who are further interested in spiritual listening of baba hazoor saheb video : Kabirdas Kar naino deedar mahal mey pyara haiy
must listen 1 hour – same work with explanation:
True-‘ Our Satlok is beyond Pind (body) and And (brahmand). After going there, the soul attains complete salvation’ કબિરની અદભૂત વાણી…બધા શાસ્ત્રોનો સાર
અમને ગમતું ભજન
પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.
આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી … પાની મેં
હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી … પાની મેં
– સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેતી હોવા છતાં તરસી છે એ વાત સાંભળીને જેમ હસવું આવે એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોવા છતાં, ઘટ ઘટમાં રમી રહેલ પરમાત્માને પામી શકતો નથી અને સાંસારિક વિષયોમાં ફસાય છે એ જોઈ મને હસવું આવે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે પણ તે આખા જંગલમાં દોડી દોડીને તેને શોધે છે તેમ સ્વરૂપની અનુભૂતિ ન હોવાથી માનવ પણ કાશી મથુરા જેવા તીર્થસ્થાનોમાં તેની ખોજ કરે છે. જળની વચ્ચે કમળ ઊગે છે અને તેની પર ભ્રમર ફરે છે તેવી જ રીતે આ ત્રિલોકમાં વસીને માનવ – પછી તે યતિ હોય, સતી હોય કે સંન્યાસી હોય, એનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા અગણિત મુનિજનો જેને સેવે છે તે અવિનાશી પરમાત્મા તો આપણા હૃદયમાં વિરાજમાન છે. તેને ઓળખવાની કોશિશ કરો. એ નજીક હોવા છતાં દૂર માલૂમ પડે છે, અને દૂર હોવાની વાતને કારણે માનવને એની શોધમાં નિરાશા સાંપડે છે. અંતે કબીર સાહેબ કહે છે કે ઈશ્વર પોતાના અંતરમાં વિરાજેલ છે, અને તેના સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ ગુરુ વિના મળવો મુશ્કેલ છે.
જે પ્રશ્ન આ મોટા મોટા વિજ્ઞાનીઓ અને ફિલોસોફરો અને સન્ત અને આપણાં જેવાં સૌને સતાવી રહ્યો છે , બસ એ જ પ્રશ્ન એક ચાર વર્ષના બાળકનો પણ છે: એટલે કે ભગવાનની બાબતમાં આપણે એક બાળક જ રહેવાનાં ! અમારી ચાર વર્ષની પૌત્રી ( દોહિત્રી )એ દેવસ્થાનમાં ઘન્ટડી વગાડતાં પ્રાર્થના કરતાં ઇંગ્લીશમાં કહ્યું :“ We don’t know what language you speak : Gujrati or English , and do you really live here ( at nani’s home )or my Dada Ba’s ? Do you like birthday cake or લાપસી ? “
નાના બાળકના આ પ્રશ્નો : સૌને મૂંઝવે છે.. and it will be the same even after all the Hubal telescopes in the world..Amen!Jay Shree Krishna
kishore bhai has described through Hubble telescope- Christ- Kabir and sunderam work..i append below website for readers to read what all kabie has said in Shabd (hymn): – “Kar nainon deedaar mahal mein pyaara hai”
http://www.supremeknowledge.org/kar-naino-didar.php
and those who are further interested in spiritual listening of baba hazoor saheb video : Kabirdas Kar naino deedar mahal mey pyara haiy
must listen 1 hour – same work with explanation:
if some one listen i will be very happy…
LikeLiked by 1 person
True-‘ Our Satlok is beyond Pind (body) and And (brahmand). After going there, the soul attains complete salvation’ કબિરની અદભૂત વાણી…બધા શાસ્ત્રોનો સાર
અમને ગમતું ભજન
પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.
આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી … પાની મેં
જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, તા પર ભંવર નિવાસી,
સો મન બસ ત્રિલોક ભયો હૈ, યતી સતી સંન્યાસી … પાની મેં
જાકો ધ્યાન ધરે વિધિ હરિહર, મુનિજન સહસ અઠાસી,
સો તેરે ઘટમાંહી બિરાજે, પરમ પુરૂષ અવિનાશી … પાની મેં
હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી … પાની મેં
– સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેતી હોવા છતાં તરસી છે એ વાત સાંભળીને જેમ હસવું આવે એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોવા છતાં, ઘટ ઘટમાં રમી રહેલ પરમાત્માને પામી શકતો નથી અને સાંસારિક વિષયોમાં ફસાય છે એ જોઈ મને હસવું આવે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે પણ તે આખા જંગલમાં દોડી દોડીને તેને શોધે છે તેમ સ્વરૂપની અનુભૂતિ ન હોવાથી માનવ પણ કાશી મથુરા જેવા તીર્થસ્થાનોમાં તેની ખોજ કરે છે. જળની વચ્ચે કમળ ઊગે છે અને તેની પર ભ્રમર ફરે છે તેવી જ રીતે આ ત્રિલોકમાં વસીને માનવ – પછી તે યતિ હોય, સતી હોય કે સંન્યાસી હોય, એનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા અગણિત મુનિજનો જેને સેવે છે તે અવિનાશી પરમાત્મા તો આપણા હૃદયમાં વિરાજમાન છે. તેને ઓળખવાની કોશિશ કરો. એ નજીક હોવા છતાં દૂર માલૂમ પડે છે, અને દૂર હોવાની વાતને કારણે માનવને એની શોધમાં નિરાશા સાંપડે છે. અંતે કબીર સાહેબ કહે છે કે ઈશ્વર પોતાના અંતરમાં વિરાજેલ છે, અને તેના સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ ગુરુ વિના મળવો મુશ્કેલ છે.
LikeLike
જે પ્રશ્ન આ મોટા મોટા વિજ્ઞાનીઓ અને ફિલોસોફરો અને સન્ત અને આપણાં જેવાં સૌને સતાવી રહ્યો છે , બસ એ જ પ્રશ્ન એક ચાર વર્ષના બાળકનો પણ છે: એટલે કે ભગવાનની બાબતમાં આપણે એક બાળક જ રહેવાનાં ! અમારી ચાર વર્ષની પૌત્રી ( દોહિત્રી )એ દેવસ્થાનમાં ઘન્ટડી વગાડતાં પ્રાર્થના કરતાં ઇંગ્લીશમાં કહ્યું :“ We don’t know what language you speak : Gujrati or English , and do you really live here ( at nani’s home )or my Dada Ba’s ? Do you like birthday cake or લાપસી ? “
નાના બાળકના આ પ્રશ્નો : સૌને મૂંઝવે છે.. and it will be the same even after all the Hubal telescopes in the world..Amen!Jay Shree Krishna
LikeLike