“ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ”
ગુર્જર ગિરાના શબ્દ શિલ્પી અને ગાંધીયુગના ગુજરાતી ભાષા સાહિત્યના મહાન સર્જક, બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી કવિ ઉમાશંકર જોશીને વંદન
તેમના આ પ્રશ્ન….
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
આપની આ વાત વિચારવમળ મા અંટવાય -‘કોઈ મોટા ગજાના સર્જકને વિશ્વસ્તરે મૂલવવાનો માપદંડ કયો?’
“ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ”
ગુર્જર ગિરાના શબ્દ શિલ્પી અને ગાંધીયુગના ગુજરાતી ભાષા સાહિત્યના મહાન સર્જક, બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી કવિ ઉમાશંકર જોશીને વંદન
તેમના આ પ્રશ્ન….
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
આપની આ વાત વિચારવમળ મા અંટવાય -‘કોઈ મોટા ગજાના સર્જકને વિશ્વસ્તરે મૂલવવાનો માપદંડ કયો?’
LikeLike