બિહાર દંગા દરમ્યાન અમથુવા અને બેલા નામના ગામોમાં મસ્જીદોને નુકશાન કરવામા આવ્યું હતું. ગાંધીજીએ પગપાળા એ ગામોમાં જવાનું નક્કી કર્યું. રસ્તા ખાબડખુબડ હતા. સાથે વયોવૃધ્ધ ખાન અબ્દુલ ગફારખાર અને મૃદુલા સારાભાઈ, મનુ ગાંધી વગેરે હતા. ૨૭ મી માર્ચ, ૧૯૪૭ ના ગાંધીજી ત્યાં પહોંચી ગયા. તસ્વીરમાંરસ્તાનીહાલતદેખાયછે.
all classical thx
LikeLiked by 1 person
સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જકે ઇતિહાસની ગાથા તસ્વિરોમા કંડારી તે મા દાવડાજીની સમજુતીથી વધુ સમજાઇ
LikeLike