ચિત્રકળામાંઘણીવારઅમૂકભાવવ્યક્તકરવાઅમૂકરંગવાપરવામાંઆવેછે. સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિક ગણાય છે. વાદળી કે ભૂરો રંગ શાંતિનું પ્રતિક છે. લીલો રંગ વૃધ્ધિનો પ્રતિક છે. લાલરંગ વર્ણાગી છે. લાલરંગની બિંદી સૌભાગ્યનું પ્રતિક છે. લાલરંગની મહેંદી સ્ત્રીની નાજુકતા અને કમનિયતાનું પ્રતિક છે.
કાળો રંગ જાદુ-ટોણાં, રાત્રી, વિરોધનો પ્રતિક છે. પીળોરંગ સર્જનાત્મક રં છે.
2 thoughts on “ચિત્રકળા-૫ (પી. કે. દાવડા)-ચિત્રકલાની સમજ”
ચિત્રકળા અંગે ઘણી નવી વાત જાણી.સામાન્ય રીતે કેટલાક રંગને આ રીતે ગણે-રંગ આપણા શબ્દો કરતા વધારે બોલી જાય છે. લીલો રંગ રાહ જોવ છો, લાલ રંગ એકબીજાના પ્રેમમાં છો, કાળો રંગ પ્રપોઝલ ઠુકરાવું છું, સફેદ રંગ રિલેશનમાં છો ગુલાબી રંગ પ્રપોઝલ સ્વીકારુ છું. .. .
જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ પણ ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા બાળપણમા અમારા ચિત્ર નીચે મોર એમ લખવું પડતું !
વિશ્વ વિખ્યાત ચિત્રકારો રવિશંકર રાવલ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેના ચિત્રો વધારે સારી રીતે માણી શકાશે
ચિત્રકળા અંગે ઘણી નવી વાત જાણી.સામાન્ય રીતે કેટલાક રંગને આ રીતે ગણે-રંગ આપણા શબ્દો કરતા વધારે બોલી જાય છે. લીલો રંગ રાહ જોવ છો, લાલ રંગ એકબીજાના પ્રેમમાં છો, કાળો રંગ પ્રપોઝલ ઠુકરાવું છું, સફેદ રંગ રિલેશનમાં છો ગુલાબી રંગ પ્રપોઝલ સ્વીકારુ છું. .. .
જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ પણ ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા બાળપણમા અમારા ચિત્ર નીચે મોર એમ લખવું પડતું !
વિશ્વ વિખ્યાત ચિત્રકારો રવિશંકર રાવલ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેના ચિત્રો વધારે સારી રીતે માણી શકાશે
LikeLiked by 1 person
Good learning today about colours choice medium choice -height etc.
And with pencil sketch to final pic nice illustration .
LikeLike