‘મેં હંમેશા મારી જીજ્ઞાસાની ઉપર લગામ લગાડી છે. જે કષ્ટસાધ્ય લાગ્યું તેમાં આગળ વધવાને બદલે મેં બીજા વિચારમાં જીજ્ઞાસાના શ્રોતને વાળી દીધા છે. આ રીતે હું ઘણી બધી વાતોની થોડી થોડી જાણકારી રાખું છું પણ કોઈપણ વાતની ઘણી જાણકારી પ્રાપ્ત કરી શક્યો નથી.’
મા દાવડાજીએ ચિંતનમા ખૂબ સુંદર વાત કરી.
હું કોણ છું? હું આ શરીર જ છું, કે તેનાથી પરે કઈક છું? અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. આ જીજ્ઞાસા કરવી જોઈએ. તો સાંપ્રતસમયે કોઈ જ્ઞાન વગર, કોઈ જીજ્ઞાસા વગર દરેક વ્યક્તિ ભગવાન છે તેટલું ચાલી રહ્યું છે ત્યારે આ ચિંતન આધ્યાત્મ વિષે સરળ સચોટ માર્ગદર્શન કરે છે
પોતાની જાતને સર્વે લાગણીઓથી અલિપ્ત કરીને કોઇ અેક ઘૂનમાં સમાઇ જઇને વિશ્વના ભલાનું વિચારવું તે ચિંતન. તમે લખેલો મર્મ ખૂબ ગમ્યો. આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
‘મેં હંમેશા મારી જીજ્ઞાસાની ઉપર લગામ લગાડી છે. જે કષ્ટસાધ્ય લાગ્યું તેમાં આગળ વધવાને બદલે મેં બીજા વિચારમાં જીજ્ઞાસાના શ્રોતને વાળી દીધા છે. આ રીતે હું ઘણી બધી વાતોની થોડી થોડી જાણકારી રાખું છું પણ કોઈપણ વાતની ઘણી જાણકારી પ્રાપ્ત કરી શક્યો નથી.’
મા દાવડાજીએ ચિંતનમા ખૂબ સુંદર વાત કરી.
હું કોણ છું? હું આ શરીર જ છું, કે તેનાથી પરે કઈક છું? અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. આ જીજ્ઞાસા કરવી જોઈએ. તો સાંપ્રતસમયે કોઈ જ્ઞાન વગર, કોઈ જીજ્ઞાસા વગર દરેક વ્યક્તિ ભગવાન છે તેટલું ચાલી રહ્યું છે ત્યારે આ ચિંતન આધ્યાત્મ વિષે સરળ સચોટ માર્ગદર્શન કરે છે
LikeLike
સરસ લખાણ.
“જીજ્ઞાસુ અર્જુન ગીતાનો જ્ઞાન પ્યાસમાં વિચરે,
દ્રોણાચાર્ય હું બની ફરું ગત કર્મોના સંસ્કારે” ‘ભગવત ગીતાના પાત્રો’ કાવ્યમાંથી. સરયૂ
LikeLiked by 1 person
Saras vichar
LikeLike