ઉપરની ત્રણે તસ્વીરો આ શિલ્પને અલગ અલગ ખુણેથી લેવામાં આવી છે. દરેક તસ્વીર એક જ શિલ્પના અલગ અલગ સ્વરૂપ જોઈ શકાય છે.
એક ઈન્ટરવ્યુમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક વહેતી નદીના તરંગોને લીધે પાણીના બદલાતા રંગો જોઈને એમના મનમાં જે વિચાર આવ્યા, એ આ કૃતિના મૂળમાં છે. એમણે કાગળ ઉપર એ વિચારને આ પ્રમાણે સ્કેચ કરી લીધો.
2 thoughts on “શિલ્પ (Sculpture)-૨-(નરેન્દ્ર પટેલ-૧)”
Narendra Bhai sculpture work is par excellent – the way he has researched is proud for all indians – who has done great contribution since many years in usa too.
‘અમેરિકાના કલા જગતમાં નરેન્દ્રભાઈનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક,વીસ્કોનસીન, ઈન્ડીયાના અને મીશીગન રાજ્યોમાં એમના ૩૫ થી વધારે પ્રદર્શનો ભરાઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બેલ્જીયમ અને ઈટાલીમાં પણ કલા જગતમાં એમનું નામ લેવાય છે.’એવા શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ જોયા,રસદર્શનથી વધુ સમજ પડી….આનંદ
Narendra Bhai sculpture work is par excellent – the way he has researched is proud for all indians – who has done great contribution since many years in usa too.
LikeLike
‘અમેરિકાના કલા જગતમાં નરેન્દ્રભાઈનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક,વીસ્કોનસીન, ઈન્ડીયાના અને મીશીગન રાજ્યોમાં એમના ૩૫ થી વધારે પ્રદર્શનો ભરાઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બેલ્જીયમ અને ઈટાલીમાં પણ કલા જગતમાં એમનું નામ લેવાય છે.’એવા શ્રી નરેન્દ્ર પટેલના શિલ્પ જોયા,રસદર્શનથી વધુ સમજ પડી….આનંદ
LikeLike