આશિલ્પપણ Abstract Art છે. એટલેએનાઆકારવિષેકંઈપણકહેવાનીમારીક્ષમતાનથી. એકએંજીનીઅરહોવાનેનાતેએકહીશકુંકેકોંક્રીટનાઆવાભારેભરખમચારટુકડાનેજેરીતેસ્થિરતાઆપીછે, એમાંએમણે Theory of Equilibrium જરૂરવાપરીછે. સૌથીમોટાબીજાટુકડાનેએકબાજુનમાવીનેપછીએનેપડતોરોકવાએકનાનાટુકડાનેટેકાતરીકેવાપર્યોછે. ઉપરનાત્રીજાઅનેચોથાટુકડાનેકાંતોબોલ્ટકર્યાહશે, અનેકાંતોએના Centre of Gravityne નીચાલાવીસ્થિરકર્યાહશે. કોંક્રીટના Volume કેવજનનીમાહીતિમારીપાસેનથી.
નરેન્દ્રભાઈના કોંક્રીટના બનેલા બીજા બે શિલ્પ પણ ખૂબ જ જાણીતા છે. અહીં એમના ફોટોગ્રાફસ અને ટુંકી વિગત આપી છે.
Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે.
Ornithopod નામનું આ શિલ્પ એ પ્રાગ ઐતિહાસિક એક ઉડતા પ્રાણીની કલ્પના રજૂ કરે છે. આગળના ભાગમાં બે પગ છે, અને પાછળ મજબૂત પુંછ્ડી છે, જે પણ એને ઉભા રહેવામાં મજબૂત ટેકો આપે છે. ૧૯૯૭ માં તૈયાર કરાયલા આ બે શિલ્પ ઉપર ભેજવાળી હવાથી શેવાળ બાજે છે, અને એનાથી આ શિલ્પો વધારે આકર્ષક લાગે છે.
આવતા બુધવારે નરેન્દ્રભાઈના શિલ્પનો આખરી મણકો રજૂ કરીશ.
Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે. અ દ ભૂ ત
નરેન્દ્રભાઈની શિલ્પ કળા અભિનંદનીય છે.
LikeLike
Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે. અ દ ભૂ ત
LikeLike