મહાભારતમાં સ્વર્ગારોહણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તિબ્બેટમાં નંદનકાનન નામનો દેવરાજ ઇન્દ્ર નો દેશ હતો. ઇન્દ્ર સ્વર્ગ માં નહિ ધરતી પરજ હિમાલય વિસ્તાર માં રહેતા હતા. ત્યાં જ શિવ અને અન્ય દેવતા પણ રહેતા હતા.
ત્યાંથી જે આર્યાવ્રતમાં આવ્યા એ બધા મનુષ્ય આર્ય તરીકે ઓળખાવા લાગ્યા. આર્ય એક ગુણ વાચક શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે ‘શ્રેષ્ઠ’. આ જ લોકો સાથે વેદ લઇ ને આવ્યા. આનાથી એ ધારણા પ્રચલિત થઇ કે દેવભૂમિ પરથી વેદ ધરતી પર ઉતર્યા. સ્વર્ગથી ગંગાને ઉતાર્યા એ પણ પૂરવાર કરે છે કે હિમાલયમાં જ સ્વર્ગ હતું.
એના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ મેં વાંચેલો છે. શકરના જીવન વિશે ભાગ્યે જ કોઈ સાહિત્ય રચના લખાઈ હશે. મુન્શીજીના કૃષ્ણાવતારની જેમ, આ પુસ્તકમાં આપણા ધાર્મિક સાહિત્યની વાતોને આ ધરતી પરની હોય એમ વર્ણવાઈ છે.
ત્રિલોક વિષે નવિન આજે જ જાણ્યું
ધન્યવાદ
કહેવત છે-‘આપ મર્યા વગર સ્વર્ગે ન જવાય પણ મા દાવડાજી ના સંશોધન-‘આ હિસાબે સ્વર્ગમાં જવા તપ કે યજ્ઞ કરવાની જરૂર નથી. હિમાલય પર્વતની તળેટીથી ઊંચા શિખરો સુધીના કોઈપણ પ્રદેશમાં પહોંચી જાવ તો સ્વર્ગમાં પહોંચી શકશો, અને પાછા પણ આવી શકશો.’
પૂ. દાવડા સાહેબે આ સંશોઘન કરેલું છે કે ?
કોણ વાચક આ સંશોઘનને માનશે ? કયો ભગવાઘારી આ રીસર્ચને માનીને તેમના ફોલોઅર્સને માનવા કહેશે ? સોલીડ પ્રુફ જોઇઅે.
ઇજીપ્તના ખંડેરો સાબિતિ છે કે ત્યાં આવી સંસ્કૃતિ હતી.
સોલીડ પ્રુફ હોવું જરુરી છે.
અમૃત હઝારી.
આ ચોપડી જરૂર વાંચજો .
https://en.wikipedia.org/wiki/The_Immortals_of_Meluha
એના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ મેં વાંચેલો છે. શકરના જીવન વિશે ભાગ્યે જ કોઈ સાહિત્ય રચના લખાઈ હશે. મુન્શીજીના કૃષ્ણાવતારની જેમ, આ પુસ્તકમાં આપણા ધાર્મિક સાહિત્યની વાતોને આ ધરતી પરની હોય એમ વર્ણવાઈ છે.
LikeLike
davda saheb,
first time heard all these about TRILOK, so lucidly-scientifically..congratulation for unique Research in this Puranic ideology.
LikeLike
ત્રિલોક વિષે નવિન આજે જ જાણ્યું
ધન્યવાદ
કહેવત છે-‘આપ મર્યા વગર સ્વર્ગે ન જવાય પણ મા દાવડાજી ના સંશોધન-‘આ હિસાબે સ્વર્ગમાં જવા તપ કે યજ્ઞ કરવાની જરૂર નથી. હિમાલય પર્વતની તળેટીથી ઊંચા શિખરો સુધીના કોઈપણ પ્રદેશમાં પહોંચી જાવ તો સ્વર્ગમાં પહોંચી શકશો, અને પાછા પણ આવી શકશો.’
LikeLike
પૂ. દાવડા સાહેબે આ સંશોઘન કરેલું છે કે ?
કોણ વાચક આ સંશોઘનને માનશે ? કયો ભગવાઘારી આ રીસર્ચને માનીને તેમના ફોલોઅર્સને માનવા કહેશે ? સોલીડ પ્રુફ જોઇઅે.
ઇજીપ્તના ખંડેરો સાબિતિ છે કે ત્યાં આવી સંસ્કૃતિ હતી.
સોલીડ પ્રુફ હોવું જરુરી છે.
અમૃત હઝારી.
LikeLike
સરસ શાસ્ત્ર અવલોકન…
Sent from my iPhone
>
LikeLike
Sir, Really influenced by your lucid and scientific presentation. This should reach to new generation.
I need your permission for this. Wherever I use, I will mention your name.
LikeLike