(૧૯૫૧ માં પોરબંદરમાં જન્મેલા શ્રી હરીશ દાસાણી ૧૯૭૦ થી ૨૦૦૭ સુધી બેંકમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. કવિતા લખવાની શરૂઆત તો એમણે છેક ૧૯૬૬ થી કરી દીધેલી, જે શોખ એમણે આજ સુધી જાળવી રાખ્યો છે. એમની કવિતાઓ પરબ સૃષ્ટિ, નવનીત, અખંડ આનંદ, મિલાપ, નિરીક્ષક અને અન્ય સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. એમની વાર્તાઓ અને અન્ય ગદ્ય લખાણ કંકાવટી, અખંડ આનંદ, નવચેતન અને સંકલ્પમાં પ્રકાશિત થયાં છે. આકાશવાણીના રાજકોટ કેંદ્ર ઉપરથી એમની કવિતાઓ અને વાર્તાઓ પ્રસારિત થઈ છે. આંગણાંના તેઓ નિયમિત મુલાકાતી છે.
આજે એમની ટુંકી ટુંકી પંક્તિઓવાળી પાંચ કવિતાઓ અહીં રજૂ કરૂં છું. એમની કેટલીક કવિતાઓમાં માત્ર શબ્દાર્થ સમજવો જ પુરતું છે, તો કેટલીકમાં ભાવાર્થ અને ગુઢાર્થ સમજવા પડે એમ છે. –સંપાદક)
ખૂબ જ વેધક ને મર્મ સ્પર્શી રચનાઓ ગમી ગઈ
Sent from my iPhone
>
LikeLike
વાણીની વાચના સર્વ વિરમી જશે.
મૌનની સુખભરી સેજ લઇ આવશે….સરસ. રચનાઓ ૪.૫.૬ વિશેષ ગમી.
LikeLike