મને હજી પણ યાદ છે
સરકારી હોસ્પીટલમાં હું નર્સની નોકરી કરું છું. અનેક બહેનોની ડીલીવરી કરાવી છે પણ આ દરમ્યાન ક્યારેય મારી સાથે આવું નથી બન્યું. હું હજી પણ વિચારોમાં છું. મને હજી પણ વિશ્વાસ નથી આવતો કે મેં આ બધું જોયું છે. મેં આ બધું અનુભવ્યું છે. કે પછી મારી સાથે આવું બની ગયું છે. ખરેખર એક માને એક જનેતાને પોતાના વહાલસોયા બાળક માટે કેટલો બધો પ્રેમ હોય છે; તે મેં જાણ્યું છે; અનુભવ્યું છે. માં પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતી હોય છે એટલે જ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ”માં તે માં બીજા બધા વગડાના વા” માની તુલનામાં કોઈ આવી શકાતું નથી. ભગવાન પોતે બધી જ જગ્યાએ પંહોચી શકતા નથી, તેથી જ ભગવાને આ સૃષ્ટિમાં માનું સર્જન કર્યું છે.
સસ્પેન્સ રાખીને અંત સરસ (કે કરૂણ) બતાવ્યો છે..!!
સરસ વાર્તા છે.
LikeLike
મને ખબર ન પડી, આ વાર્તા છે કે સત્યઘટના…. ?? મે સત્યઘટના સમજીને વાંચવાની શરૂઆત કરી હતી, અંત સમજાયો નહીં,…ને અંત અધૂરો ય લાગ્યો. નિરાશા થઈ તદ્દન ,. પાંચ મિનિટ બગડી હોવાની નિરાશા.
LikeLike