પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ


“દાવડાનું આંગણું” ગૌરવપૂર્વક વાચકોને જાણ કરે છે કે આંગણાંને બબ્બે પદ્મશ્રી મહાનુભવોનો સાથ મળ્યો છે.

આ અગાઉ આપણે પદ્મશ્રી જ્યોતિ ભટ્ટની આંતરરાષ્ટ્રીય દરજ્જાની ચિત્રકળા અને ચિત્રમુદ્રણ કળાનો લાભ લઈ ચૂક્યા છીએ. એપ્રીલ ૨૦૧૯ થી લોકકલા, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની ધરોહર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ આંગણાંમાં ત્રણ મહિના માટે ઉચ્ચ દરજ્જાનું માહીતિપૂર્ણ સાહિત્ય પીરસવાના છે.

રાષ્ટ્ર્પતિના વરદ હસ્તે પદ્મશ્રી સ્વીકારતા શ્રી જોરાવસિંહજી



વડાપ્રધાન અને ગૃહપ્રધાનને અભિવાદન કરતા શ્રી જોરાવરસિંહજી
પદ્મશ્રી પુરસ્કાર

3 thoughts on “પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

  1. આપની સાહિત્ય અને કળાની સેવા અમૂલ્ય છે. સેવા કરવાની પ્રભુ આપને સદા શક્તિ આપે એ પ્રાર્થના.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s