નાદુરસ્ત તબીયતને લીધે જ્યોતિભાઈ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉજવાયલા સમારંભમાં ન જઈ શક્યા હતા. ગુજરાત રાજ્યવા એડીશનલ ચીફ સેક્રેટરી શ્રીમતિ સંગિતા સિંગ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે જ્યોતિભાઈના ઘરે જઈને એમને આ સમન્માન ચંદ્રક ન પ્રશસ્તિપત્ર આપી આવેલા. એ વખતે વડોદરા જીલ્લાના કલેકટર શ્રીમતિ શાલીની અગરવાલ પણ હાજર હતા.
ધન્ય
LikeLike