પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નાદુરસ્ત તબીયતને લીધે જ્યોતિભાઈ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉજવાયલા સમારંભમાં ન જઈ શક્યા હતા. ગુજરાત રાજ્યવા એડીશનલ ચીફ સેક્રેટરી શ્રીમતિ સંગિતા સિંગ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે જ્યોતિભાઈના ઘરે જઈને એમને આ સમન્માન ચંદ્રક ન પ્રશસ્તિપત્ર આપી આવેલા. એ વખતે વડોદરા જીલ્લાના કલેકટર શ્રીમતિ શાલીની અગરવાલ પણ હાજર હતા.

1 thought on “પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s