2 thoughts on “ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી (ઈન્દુલાલ ગાંધી)”
. તહેવારોનો માણવાનો માનવ સહજ ઉમંગ તો દરેકને હોય તે સ્વાભાવિક છે. તહેવારોનો હર્ષ પ્રગટ કરવાનું એક માધ્યમ પહેરવાના કપડા છે. કવિ કહે છે કે આ શ્રમજીવી દિકરીને નવા કપડા પહેરવા માટે ન હોય તો જે કપડા છે તેનેજ ધોઇને ફરી પહેરવાના છે. આ રીતે મનને મનાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં સાધન વંચિત દીકરી જીવે છે અને ઝઝૂમે છે. પ્રકૃતિ પણ આ ઘટનાની શાક્ષી બનીને ઊભી છે. સ્થિતિની કરૂણતાનો ચિતાર કવિના શબ્દોથી જીવંત થઇને સામે આવે છે
સગવડના અભાવની અભિવ્યક્તિ કવિશ્રીએ અસરકારક તથા યાદગાર રીતે કરી છે.
કેટલી કરૂણ દશા.. ..કેટલું કરૂણ કાવ્ય.. ભલે કાવ્ય છે, પણ ગામડાની ગરીબ શ્રમજીવી એકલી નારીની નરી વાસ્તવિકતા પણ રહેલી છે. ‘આંધળી માનો કાગળ’ કવિતાના કવિનું આ પણ દિલ હલાવી દયે તેવું એક કરૂણ કાવ્ય છે.
. તહેવારોનો માણવાનો માનવ સહજ ઉમંગ તો દરેકને હોય તે સ્વાભાવિક છે. તહેવારોનો હર્ષ પ્રગટ કરવાનું એક માધ્યમ પહેરવાના કપડા છે. કવિ કહે છે કે આ શ્રમજીવી દિકરીને નવા કપડા પહેરવા માટે ન હોય તો જે કપડા છે તેનેજ ધોઇને ફરી પહેરવાના છે. આ રીતે મનને મનાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં સાધન વંચિત દીકરી જીવે છે અને ઝઝૂમે છે. પ્રકૃતિ પણ આ ઘટનાની શાક્ષી બનીને ઊભી છે. સ્થિતિની કરૂણતાનો ચિતાર કવિના શબ્દોથી જીવંત થઇને સામે આવે છે
સગવડના અભાવની અભિવ્યક્તિ કવિશ્રીએ અસરકારક તથા યાદગાર રીતે કરી છે.
LikeLiked by 1 person
કેટલી કરૂણ દશા.. ..કેટલું કરૂણ કાવ્ય.. ભલે કાવ્ય છે, પણ ગામડાની ગરીબ શ્રમજીવી એકલી નારીની નરી વાસ્તવિકતા પણ રહેલી છે. ‘આંધળી માનો કાગળ’ કવિતાના કવિનું આ પણ દિલ હલાવી દયે તેવું એક કરૂણ કાવ્ય છે.
LikeLike