સ રસ વ્યંગોક્તિ
૧ યાદ આવે
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી
અને અમારી દીકરી યામિનીનું કાવ્ય
અધ્યાત્મ તો એવું કહે છે કે જગતની કોઈપણ ચીજમાં રંગ નથી પાણી, હવા, અંતરિક્ષ – સમગ્ર જગત રંગહીન છે એટલે જ અંતહીન છે. જે દેખાય છે તે રંગ નથી પણ જેનો તે ત્યાગ કરે છે તે તેનો રંગ છે. માણસ પણ જે રંગ વિખેરે છે તે તેનો રંગ બની જશે. તમે તમારી પાસે જે રાખી લો છો તે તમારો રંગ નહીં હોય, તમે જે આપો છો તે તમારો રંગ બની જશે.
ટહુકાઓને બાદ કરે જે ફાગણમાંથી
એ માણસને બાદ કરી દો સગપણમાંથી !
ગુલમહોરની નીચે ઊભો હોય કોઇની રાહ જુએ છે,
એને પૂછો : ‘જોયું છે તેં ફૂલથી જે ઝાકળ ચુએ છે?’
પાછું પૂછો : ‘નજરો એની લહેરાતા રંગો જુએ છે?’
જવાબ બદલે કારણ શોધે કારણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…
કોઇ અજાણ્યું પંખી એને આંગણ આવે તોય ન નીરખે !
એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે !
એની આંખો, આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે.
જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…
પોતાના ને પોતાના ટોળામાં ફરતો લાગે છે,
રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે.
ભાવ વિનાના શબ્દો જાણે પથ્થર થઇને વાગે છે.
બહાર કદીયે નહિ આવે જે દર્પણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…યામીની વ્યાસ
આ માણસને મારી સાથે નહીં ફાવે તો બાદ કરી દો સગપણમાંથી
………………………………….
૨ ‘આવું ન કર
ક્ષણના ઝરૂખામાં ખૂણે ઊભો રહી..ં
મઝાની રચના
યાદ આવે
મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં.
વ્યંગોક્તિ લાજવાબ
LikeLiked by 1 person
સ રસ વ્યંગોક્તિ
૧ યાદ આવે
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી
અને અમારી દીકરી યામિનીનું કાવ્ય
અધ્યાત્મ તો એવું કહે છે કે જગતની કોઈપણ ચીજમાં રંગ નથી પાણી, હવા, અંતરિક્ષ – સમગ્ર જગત રંગહીન છે એટલે જ અંતહીન છે. જે દેખાય છે તે રંગ નથી પણ જેનો તે ત્યાગ કરે છે તે તેનો રંગ છે. માણસ પણ જે રંગ વિખેરે છે તે તેનો રંગ બની જશે. તમે તમારી પાસે જે રાખી લો છો તે તમારો રંગ નહીં હોય, તમે જે આપો છો તે તમારો રંગ બની જશે.
ટહુકાઓને બાદ કરે જે ફાગણમાંથી
એ માણસને બાદ કરી દો સગપણમાંથી !
ગુલમહોરની નીચે ઊભો હોય કોઇની રાહ જુએ છે,
એને પૂછો : ‘જોયું છે તેં ફૂલથી જે ઝાકળ ચુએ છે?’
પાછું પૂછો : ‘નજરો એની લહેરાતા રંગો જુએ છે?’
જવાબ બદલે કારણ શોધે કારણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…
કોઇ અજાણ્યું પંખી એને આંગણ આવે તોય ન નીરખે !
એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે !
એની આંખો, આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે.
જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…
પોતાના ને પોતાના ટોળામાં ફરતો લાગે છે,
રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે.
ભાવ વિનાના શબ્દો જાણે પથ્થર થઇને વાગે છે.
બહાર કદીયે નહિ આવે જે દર્પણમાંથી !
એ માણસને બાદ કરી દો સગપણમાંથી…યામીની વ્યાસ
આ માણસને મારી સાથે નહીં ફાવે તો બાદ કરી દો સગપણમાંથી
………………………………….
૨ ‘આવું ન કર
ક્ષણના ઝરૂખામાં ખૂણે ઊભો રહી..ં
મઝાની રચના
યાદ આવે
મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં.
LikeLike
હરીશભાઈ,
હવે કયા માણસની સાથે ફાવશે એ પણ સ્પષ્ટતા કરી દો. ખુબ સરસ રજુઆત. સરયૂ પરીખ
LikeLiked by 1 person
કવિતા વિશે ભાવયિત્રી પ્રતિભાયુકત પ્રતિભાવો મેળવી આનંદમય.
આપણા શબ્દો અને ભાવનાઓ કોઈ સુધી બરાબર પહોંચે છે એ પ્રતીતિ ઉત્સાહપ્રેરક.
LikeLike
lings, very nicely express the feelings, very touching
LikeLike