(આજે કાન્તનું જાણીતું ખંડ કાવ્ય રજૂ કરૂ છું. આ કાવ્યમાં ગો. મા. ત્રિવેદી જેવી પંડિત યુગની ભાષા અને ફીલોસોફી સ્પષ્ટ દેખાશે. વચ્ચે વચ્ચે મનુષ્યોને ઉપલબ્ધ પાણીની વાત કરી, ઇશ્વર પશુઓની કેમ સંભાળ લેતો નથી એવો પ્રશ્ન ઉભો કર્યો છે.)
કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિ — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે…………
કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિ — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે…………
LikeLike