(નરસિંહરાવા ભોળાનાથ દિવેટિયાના આ જાણીતા ખંડકાવ્ય સાથે અહીં ખંડકાવ્યોની શ્રેણી પુરી કરૂં છું. આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.)
ચિત્રવિલોપન
(ઈન્દ્રવજ્રા-વસન્તતિલકા)
સંધ્યા રમાડે ધરીને ઉછંગે, આ શુક્ર તારાકણીને શી રંગે!
તે સિંધુમાં ગૂઢ થઈ ગયેલો જોતી રહી રસ થકી રવિનાથ પેલો.
પ્રીતેથી પીતી રસ વર્તમાન ને ભાવિનાં રમ્ય સુણંતી ગાન,
સ્વપ્ને ન જોતી અતિ ગૂઢ ઘેરું એ ચિત્ર દૂર વસતું લયકાળ કેરું
એકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું ચિત્રવિલોપન ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.મા દાવડાજી ‘આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.’ વાત સહજ અનુભવાય છે
એકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું ચિત્રવિલોપન ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.મા દાવડાજી ‘આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.’ વાત સહજ અનુભવાય છે
LikeLike
ગુજરાતી સાહિત્ય ના આ ઘરેણાં દાવડાનું આંગણું શોભાવે છે.
LikeLike