દીવડાં પ્રગટે કાંઈ થાય નહિ દિવાળી
પ્રગટે જો પ્રેમને દયાનો દીપ અંતરમાં
બને જો હૈયું દીન દુખિયાનો વિસામો
તો બસ હર દિન ઉજવાય દિવાળી!! આવકની આ અન્યાયી અસમાનતાનો મુદ્દો તો આજે પણ ઊભો છે. સમાજ – શાસન માટે આ સતત પડકારનો વિષય રહેલો છે. આ પ્રશ્ન હળવો કરવા ઘણું થયું હોય તો પણ ઘણું કરવાનું બાકી છે તેવી લાગણી હમેશા સકારણ જોવા મળે છે. ઉત્સવોમાં એક તરફ દેખાદેખીને કારણે થતાં અનિયંત્રિત ખર્ચ તથા બીજી તરફ તહેવાર કે ઉત્સવને ઉજવવા માટેની આર્થિક સમસ્યા સાથે જીવતો સમાજ એ વાસ્તવિકતા છે. આ બાબતની વ્યથા કવિઓ – વિચારકોએ હમેશા સમાજ સમક્ષ રજૂ કરી છે. આવીજ એક પ્રસ્તુતિ દિવાળી સુ શ્રી શૈલા મુન્શાના કાવ્યમા છે
અંતનો ઉત્તમ વિચાર.
LikeLiked by 2 people
સારો સંદેશ.
આ વખતે ભારતમાં હતી અને ત્યાં મેં મારા કુટુંબની આસપાસ ભેદભાવ રાખ્યા વગર બધાને આનંદ કરતાં જોયા.
સરયૂ
LikeLiked by 2 people
દીવડાં પ્રગટે કાંઈ થાય નહિ દિવાળી
પ્રગટે જો પ્રેમને દયાનો દીપ અંતરમાં
બને જો હૈયું દીન દુખિયાનો વિસામો
તો બસ હર દિન ઉજવાય દિવાળી!! આવકની આ અન્યાયી અસમાનતાનો મુદ્દો તો આજે પણ ઊભો છે. સમાજ – શાસન માટે આ સતત પડકારનો વિષય રહેલો છે. આ પ્રશ્ન હળવો કરવા ઘણું થયું હોય તો પણ ઘણું કરવાનું બાકી છે તેવી લાગણી હમેશા સકારણ જોવા મળે છે. ઉત્સવોમાં એક તરફ દેખાદેખીને કારણે થતાં અનિયંત્રિત ખર્ચ તથા બીજી તરફ તહેવાર કે ઉત્સવને ઉજવવા માટેની આર્થિક સમસ્યા સાથે જીવતો સમાજ એ વાસ્તવિકતા છે. આ બાબતની વ્યથા કવિઓ – વિચારકોએ હમેશા સમાજ સમક્ષ રજૂ કરી છે. આવીજ એક પ્રસ્તુતિ દિવાળી સુ શ્રી શૈલા મુન્શાના કાવ્યમા છે
LikeLiked by 1 person