આજે આ તેર અઠવાડિયાથી ચાલતી આ લઘુ નવલ આજે પૂર્ણ થાય છે. સર્જકે સર્જેલા મુખ્ય પાત્રો, સંદિપ અને શ્રેયાની દર સોમવારે રાહ જોતાં હું એ ભૂલી જ ગઈ હતી કે તેર અઠવાડિયામાં આ મહેમાનો વિદાય લેશે ત્યારે મને અને મારી સાથે અન્ય વાચકોને પણ એમની હાજરીનો અસાંગળો થશે. હું “આંગણું”ની ટીમ અને સર્વ વાચકો વતી આ સુંદર નવલકથા “છિન્ન” અમને આપવા બદલ એના સર્જક રાજુલબેન કૌશિકનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
આવતા સોમવારથી ડાયસ્પોરા સાહિત્યનું એક મોટું નામ, પ્રીતિ સેનગુપ્તાની ખૂબ સુંદર નવલકથાનો પ્રારંભ કરીશું. આશા છે આપ સહુ એ નવલકથાને ખૂબ પ્રેમથી આવકારશો. એ નવલકથા અને પ્રીતિબેનના પરિચય માટે આવતા સોમવારની રાહ જોવી રહી.
આ પ્રકરણ વાંચ્યા પછી, અંતમાં, સક્ષમ સર્જક, રાજુલ કૌશિક ની કેફિયત વાંચવાનું ચૂકતાં નહીં.
***** ૧૩ *****
સંદિપ ક્યારેક ખપ પુરતુ બોલી લેતો પણ એમાં જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ જેવો અજાણ્યો ભાવ અનુભવાતો.અકળામણ તો એ પણ
Continue reading છિન્ન – આખરી પ્રકરણ- રાજુલ કૌશિક →
Like this:
Like Loading...