Category Archives: જોરાવરસિંહ જાદવ
લોકક્લાના જાગૃત સંત્રી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ – ૨
જોરાવરસિંહ જાદવે મોતી વિણ્યાં અણમૂલ (સંસ્કૃતિમાંથી સાભાર)
મલપતી મહાલતી ફલંગે ચાલતી,
સાંઢણીઓ તણાં ઝુંડ ફરતાં
પવનથી ચમકતાં ઘોડલાં ઘમકતાં
ધમકતાં ધરણ પર પાંવ ઘરતાં
ઢળકતી ઢેલ-શી રણકતી માણકી
થનગનતી કોંતલો કનક વરણી
ભારતી માતને ખોળલે ખેલતી
ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી !
Continue reading લોકક્લાના જાગૃત સંત્રી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ – ૨