સમાપન
(આંગણાના મિત્રોને ગમગીની સાથ જણાવવાનું કે
પ્રિય જ્યોત્સ્નાબેનનું જુલાઈ ૧૧ ૨૦૨૦ રોજ શાંતિપૂર્ણ અવસાન થયું છે.)
જ્યોત્સનાબહેન અને એમનું ચાકડું.
જ્યોત્સના ભટ્ટના સિરામિકની સમજ
જ્યોત્સનાબહેનના સિરામિક્સની કેટલીક ખાસિયતો છે. મેટ ફીનીશ માટે તેઓ ખાસ જાણીતા છે. બળેલી terracotta માટીની છાયાવાળા રંગો પણ એમણે વાપર્યા છે. એમના સિરામિકની કેટલીક ખાસિયાતો તો હાથથી અડીને જાણી શકાય છે. ગ્લેજ કરેલા આર્ટીકલ્સ પણ ચમકતા નથી. એમના માટીને મળતા રંગોમાં પણ રેશનની મુલાયમતા વરતાય છે.
Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૩ – અંતીમ (સંપાદન – પી. કે. દાવડા)