આંગણાંમાં આપ સૌનું સ્વાગત છે. આંગણાંમાં સ્વચ્છ અને સંસ્કારી કલા અને સાહિત્ય રજૂ કરવામાં આવે છે. ઉપર મેનુ આપવામાં આવ્યું છે, ત્યાં કોઈપણ એક વિભાગના નામ ઉપર ક્લીક કરી એ વિભાગમાં પહોંચી શકશો.
સંપાદક
પી કે. દાવડા
સલાહકાર
શ્રી બાબુ સુથાર
શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ
આંગણું એટલે સંસ્કારી સાહિત્ય અને કલાનું પ્રદર્શન સ્થાન
મારૂં ઘર ભલે સાવ નાનું છે, પણ મારૂં આંગણું મોટું છે. અહીં છોડ છેઅનેઝાડપણછે, માટી પણછેઅને રેતી પણછે, ખાટલાપણછેઅનેઝૂલાપણછે, અહીં પક્ષીઓની ચહલપહલ છે. અહીંસંસ્કારીસાહિત્યઅનેકળાનોરસિકોનોમેળોછે.
મારાઆંગણાંમાંકોંક્રીટનીફરશનથી, એમાંભીનીમાટીનીફોરમછે. મારા આંગણામાં ઉગેલું એક પાંદડું કે ફૂલ જીવનમાં ભરપુર આશા, ઉલ્લાસ અને ઉંમંગ છે. એ નવી ચેતના જગાડે છે. હકારાત્મકતા લાવે છે. એમાંધબકતા જીવનને જોઈ મનમાં ખૂબ ખુશી થાય છે, અને સાથે સાથે એ પણ સમજાય છે કે જીવન, સંબંધો, પ્રેમ, વ્હાલ, મિત્રતા અત્યંત નાજુક છે, એને નાના છોડની જેમ માવજતની જરૂર હોય છે. માવજતથી જેમ ફૂલો, ફળો અને છોડમાં જીવંતતા આવે છે તેમ જ સંબંધો પણ યોગ્ય ધ્યાન અને કાળજી લેવાથી ફોરી ઉઠે છે, મ્હોરી ઉઠે છે.
ભાઈશ્રી દાવડાભાઈ,
અમારા વતન ‘કાપડવણજ’ માં ભાઈશ્રી ડો. દિનેશભાઇને એમનાં સંશોધન બદલ , ચીન ખાતે એનાયત થયેલ ગ્લોબલ એવોર્ડ ‘ કે.મિત્તલ એવૉર્ડ ‘ નિમિત્તે સંન્માનિત કરવાનો પ્રોગ્રામ 19 ફેબ્રુ.ના દિન યોજાયો હતો.અમને બધા ભાઈ બહેનોને નિમંત્રિત કર્યા હતા. આંનદપૂર્વક પ્રસંગ ઉજવી 21 દિવસે ઘરે આવી ગઈ છું.હવે આપના આંગણા ની નિયમિત મુલાકાત લેવાશે. દિવસે દિવસે આંગણું વિસ્તરતું જાય છે તે બદલ આપને અભિનંદન.
ફુલવતી શાહ
ભાઈ શ્રી દાવડાભાઈ,
આપણા આંગણા માં “લલિત કલા ” વિભાગ ને આવકારી એ છીએ.આપને “ઝલક”
બંધ કરવાની જરૂર નથી. આપ ઝલક માં ” કેમેરાની કરામત / ફોટોગ્રાફી “મૂકી શકો. અને
લલિત કલા માં હસ્ત રેખા ચિત્રો જાણીતાં કલાકારો તેમજ ઉગતાં કલાકારોને પણ આવકારી
શકો. મને મનમાં આવેલ વિચાર જણાવું છું. આપને અનુકુળ લાગે તો સૂચન સ્વીકારશો .
આંગણાની રંગોળીમાં જેટલી વિવિધતા હશે તેટલું સુંદર જ દેખાશે
ફુલવતી શાહ .
davda sahebna aanganama janarne darekne vividhata bhareli vanagio bhojanma malashe ! I will be a regular member to enjoy delicious items !!! Dinesh O. Shah
કૈ કૈ અને મંથરાની સાત્વિક ભાવના વિષે જાણી આનંદ થયો. આ બે સ્ત્રી પાત્રોના સંવાદમાં દેવી સરસ્વતી પોતે તેમની વાણીમાં પ્રવેસ્યા તેમની પાસે બોલાવડાવ્યું તેવો ઉલેખ પણ રામાયણમાં થયેલ છે. બન્ને સ્ત્રીઓ રામાવતારનું કાર્ય સફળ કરાવવામાં તમે કહ્યું તેમ બદનામી વહોરી નિમ્મિત થયા.
દાવડાજીનું આંગણું હવે નવા નામથી જાણીતું થશે. આંગણું, અાભ બનીને વિસ્તરી રહ્યુ છે. જ્યાં જ્યાં તેઓ લઇ જાય છે તે તે જગ્યાઓ અને ઇતિહાસમાં ડૂબકી મારવા સ્વૈરવિહાર…વિમાન વિહાર જ કરવું પડે….નાસાના ખૂબ જ હોંશીયાર વિજ્ઞાની અને કોમળ હૃદયના ગુજરાતી કવિ…ડો. કમલેશ લુલાઅે..(.વડોદરાના ) સુનિતા વિલીયમ્સને વિનંતિ કરેલી કે અેરસ્પેસમાંથી પોતાની જન્મભૂમિની ગલી ગલીના ફોટા પાડીને મોકલજો. અને તે કોમળ હૃદયી કમલેશે પોતાનું હૃદય ઠાલવ્યુ છે….કહે છે કે…‘ તારો બની ગગનમાં, તરતો રહીશ હું………..ભોમથી બ્ર્હ્માંડમાં વિસ્તરતો રહીશ હું…‘ પી.કે જી પણ નાના આંગણામાંથી અાભમાં વિસ્તરે તે જ હવે માણવાનું રહેશે.
આજ રોજ શ્રી પ્રવિણભાઈના ઈમેલ દ્વારા તમારા બ્લોગનો પરિચય થયો. અત્યંત આનંદ થયો. હજી તો આંગણામાં પગજ મુક્યો છે, બંગલામાં-ઘરમાં જવાનું તો હજી બાકી છે. આંગણું આટલું ભવ્ય છે, તો ઘર તો અતિ ભવ્ય હશે…ઘરને ખુણે ખુંચરે ફરી વળીશ…!! નિરાશ નહી થાઉં તેની ગેરંટી…
દાવડાસાહેબ,
આપના આંગણાના ચબૂતરામાં મોર , પોપટ,ચકલી,કબૂતર,બુલબુલ બધા જુદાજુદા પક્ષીઓ ચરતા ચરતા આનંદ કરી રહ્યા છે .હું પણ નાનું એક પક્ષી બની આનંદ લઈ રહી છું.આંગણામાં વીણી વીણી ને દાણા નાખવા બદલ આભાર
‘અમે નથી કો ‘
ઘોડાપૂરે છલકાતી
ને ઘુઘવાતી ને ઘુમરાતી
મદમાતી ને ગાંડીતુર
બે કાંઠે ઊભરાતી
નદીના
ડહોળાયેલાં ને વેગીલાં
વહેણના અગાધ જલરાશિ !
અમે તો છૈયેં
વહી ગયેલી એ નદીના
વિશાળ ને રેતાળ પટના
પેટાળમાં છુપાઈને વહેતા
નીતરેલાં ને નિર્મળ એવાં
વીરડાની સરવાણી જેવાં
પનિહારીની ગાગર ભરતાં
ને તરસ્યાંનો તોષ છીએ એવાં
મીઠાં શીતળ પાણી !’
મુરબ્બી દાવડાભાઈ ,
ત્રીજી વર્ષગાંઠે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપના જ્ઞાન અને અનુભવનો સૌને લાભ આપી બહુ મોટો પરોપકાર કર્યો છે.તે ઉપરાંત અન્ય વ્યક્તિઓના લેખ અને ચિત્રકલાના નમૂના રજુ કરી તેઓને પણ આંગણાના વાચકો સુધી રજુ કર્યાં છે. આપનું આંગણું દીર્ઘકાળ સુધી ફાલ્યુંફૂલ્યું રહે એ શુભેચ્છા સહ….
ફૂલવતી શાહ ના સ્નેહવંદન।.
ભાઈશ્રી દાવડાભાઈ,
અમારા વતન ‘કાપડવણજ’ માં ભાઈશ્રી ડો. દિનેશભાઇને એમનાં સંશોધન બદલ , ચીન ખાતે એનાયત થયેલ ગ્લોબલ એવોર્ડ ‘ કે.મિત્તલ એવૉર્ડ ‘ નિમિત્તે સંન્માનિત કરવાનો પ્રોગ્રામ 19 ફેબ્રુ.ના દિન યોજાયો હતો.અમને બધા ભાઈ બહેનોને નિમંત્રિત કર્યા હતા. આંનદપૂર્વક પ્રસંગ ઉજવી 21 દિવસે ઘરે આવી ગઈ છું.હવે આપના આંગણા ની નિયમિત મુલાકાત લેવાશે. દિવસે દિવસે આંગણું વિસ્તરતું જાય છે તે બદલ આપને અભિનંદન.
ફુલવતી શાહ
Fulvati Shah
LikeLiked by 2 people
very nice arrangement and daily new improvements
LikeLike
” હે દાવડાજીનું આંગણું પુછી કોઇ આવે તો આવકારો મીઠો મળશેજી
સ્વાગતમાં સત્કાર ને અનુભવ કેરા ભાથાનું અનેરું ભોજન જમશોજી ”
” આંગણીયે આવશો ને આનંદ પામશો તો લહાવો લાખેણો લેશોજી
પ્રેમેથી પુરષોતમજી ને નિરખશો સંગ્રહ કેરું વાચન અમ્રુત પીજોજી ”
‘ સ્વપ્ન જેસરવાકર ‘
LikeLiked by 1 person
વહાલા દાવડાસાહેબ,
અમને ગમતી રૅશનલ વાનગીઓ આપના આંગણાંમાં માણવા માટે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું…
…ગો.મારુ
LikeLiked by 1 person
સરસ મજાનું આંગણું…લલકારીને ઓજસભર્યું
LikeLiked by 1 person
ame to amerika ma rheta hoiae chhiae aapnu sundr aangnu amneto btao aapni sahity pracharni kamgiri khub uttm chhe nisvrth bhave aap kari rhya chho teno aannd anr gaurv chhe abhinndn salam saheb
LikeLiked by 1 person
મનભાવન
LikeLiked by 1 person
very Nice arrangment
LikeLiked by 1 person
ભાઈ શ્રી દાવડાભાઈ,
આપણા આંગણા માં “લલિત કલા ” વિભાગ ને આવકારી એ છીએ.આપને “ઝલક”
બંધ કરવાની જરૂર નથી. આપ ઝલક માં ” કેમેરાની કરામત / ફોટોગ્રાફી “મૂકી શકો. અને
લલિત કલા માં હસ્ત રેખા ચિત્રો જાણીતાં કલાકારો તેમજ ઉગતાં કલાકારોને પણ આવકારી
શકો. મને મનમાં આવેલ વિચાર જણાવું છું. આપને અનુકુળ લાગે તો સૂચન સ્વીકારશો .
આંગણાની રંગોળીમાં જેટલી વિવિધતા હશે તેટલું સુંદર જ દેખાશે
ફુલવતી શાહ .
LikeLike
davda sahebna aanganama janarne darekne vividhata bhareli vanagio bhojanma malashe ! I will be a regular member to enjoy delicious items !!! Dinesh O. Shah
LikeLiked by 1 person
very good presentation with a spiritual and scientific thoughts. welcome and appreciate with congretulations
LikeLiked by 1 person
દાવડા સાહેબ
આપની ઈ બુક કવિતા વાંચી, અર્વાચિન કવિ , મધ્યકાલિન અને આજની કવિતાઓ, પરથી આપના સુંદર વિચારો
કવિતાની ભાષામાં વ્યકત કર્યા. ખરેખર મઝા આવી!!!
,
LikeLiked by 1 person
કોઈ છો સમરાંગણું તો કોઈ વારે પારણું……..હો આંગણું.
કોઈ પુછીને અને કોઈ અ–તીથી થઈને આવે,
આપણે તો હેતથી મળવાનું રુડું ટાંકણું………હો આંગણું.
LikeLiked by 1 person
ખુબ ખુબ સુંદર…અમે તો પ્રતીક્ષા જ કરીએ છીએ.
નવીન બેન્કર
LikeLiked by 1 person
તમારી મહેનત અને શોધ્ખોળ અમારા જ્ઞાન્માં વધારો કરે છે.
LikeLiked by 1 person
કૈ કૈ અને મંથરાની સાત્વિક ભાવના વિષે જાણી આનંદ થયો. આ બે સ્ત્રી પાત્રોના સંવાદમાં દેવી સરસ્વતી પોતે તેમની વાણીમાં પ્રવેસ્યા તેમની પાસે બોલાવડાવ્યું તેવો ઉલેખ પણ રામાયણમાં થયેલ છે. બન્ને સ્ત્રીઓ રામાવતારનું કાર્ય સફળ કરાવવામાં તમે કહ્યું તેમ બદનામી વહોરી નિમ્મિત થયા.
LikeLiked by 1 person
દાવડાજીનું આંગણું હવે નવા નામથી જાણીતું થશે. આંગણું, અાભ બનીને વિસ્તરી રહ્યુ છે. જ્યાં જ્યાં તેઓ લઇ જાય છે તે તે જગ્યાઓ અને ઇતિહાસમાં ડૂબકી મારવા સ્વૈરવિહાર…વિમાન વિહાર જ કરવું પડે….નાસાના ખૂબ જ હોંશીયાર વિજ્ઞાની અને કોમળ હૃદયના ગુજરાતી કવિ…ડો. કમલેશ લુલાઅે..(.વડોદરાના ) સુનિતા વિલીયમ્સને વિનંતિ કરેલી કે અેરસ્પેસમાંથી પોતાની જન્મભૂમિની ગલી ગલીના ફોટા પાડીને મોકલજો. અને તે કોમળ હૃદયી કમલેશે પોતાનું હૃદય ઠાલવ્યુ છે….કહે છે કે…‘ તારો બની ગગનમાં, તરતો રહીશ હું………..ભોમથી બ્ર્હ્માંડમાં વિસ્તરતો રહીશ હું…‘ પી.કે જી પણ નાના આંગણામાંથી અાભમાં વિસ્તરે તે જ હવે માણવાનું રહેશે.
LikeLiked by 1 person
દાવડાજીના આંગણામાં આટલી સરસ મઝાની, સાહિત્યથી રસભર ઉજાણી થતી હોય ત્યારે અવારનવાર મુલાકાત લેવા મન હંમેશ લલચાતું રહે છે! લલિતકળાના વિભાગમાં કલાગુરુનો વિશેષ પરિચય પણ ખુબ રસપ્રદ રહ્યો.
દાવડાજી ખુબ ખુબ આભાર.
રક્ષા
LikeLiked by 3 people
PLEASE SIR
MAKE ME A MEMBER
I DO LOVE YOUR POSTS
LikeLiked by 1 person
ભાઈ શ્રી દાવડાભાઈ,
આપનું આંગણું સાચે જ પુરસ્કાર યોગ્ય છે. સાહિત્ય રસિકો, કલાપ્રેમીઓ એવા આંગણાના મુલાકાતીઓનાં
નામો જોઉં છું ત્યારે આંનદ થાય છે. આપ આંગણામાં પ્રવેશવાની ઈચ્છા દર્શાવતાં અતિથિઓ ને પ્રેમપૂર્વક જ્યારે
પ્રવેશવાની સમજ આપોછો ત્યારે અચૂક મને મારી કૉલેજનાં સન્માન સમારંભમાં ગાયેલા ગીતની પંક્તિઓ યાદ
આવે છે.
” સોહે આંગણું મહેમાન , મારે આંગણે આવો;
કરું સ્નેહથી સન્માન , મારે આંગણે આવો…….. ”
ફુલવતી શાહ
Fulvati Shah
LikeLiked by 1 person
સરસ મજાનું આંગણું…
LikeLiked by 1 person
આજ રોજ શ્રી પ્રવિણભાઈના ઈમેલ દ્વારા તમારા બ્લોગનો પરિચય થયો. અત્યંત આનંદ થયો. હજી તો આંગણામાં પગજ મુક્યો છે, બંગલામાં-ઘરમાં જવાનું તો હજી બાકી છે. આંગણું આટલું ભવ્ય છે, તો ઘર તો અતિ ભવ્ય હશે…ઘરને ખુણે ખુંચરે ફરી વળીશ…!! નિરાશ નહી થાઉં તેની ગેરંટી…
LikeLiked by 1 person
દાવડાસાહેબ,
આપના આંગણાના ચબૂતરામાં મોર , પોપટ,ચકલી,કબૂતર,બુલબુલ બધા જુદાજુદા પક્ષીઓ ચરતા ચરતા આનંદ કરી રહ્યા છે .હું પણ નાનું એક પક્ષી બની આનંદ લઈ રહી છું.આંગણામાં વીણી વીણી ને દાણા નાખવા બદલ આભાર
LikeLiked by 1 person
બાબુ સુથારના પ્રસંગો વાચવાની મજા પડે છે. તેમજ અન્ય લેખો અને પ્રસંગો પણ રસપ્રદ અને જાણવાલાયક હોય છે. અભિનંદન સાહેબ….
LikeLiked by 2 people
ભૂલથી સુથારની જગ્યાએ સુધાર લખાઈ ગયું છે. સુધારીને વાચશો.
LikeLiked by 1 person
શું લખું? મારા શબ્દો ને વિચારો મારી આગળ આંગણે આવેલાઓએ લઈ લીધા પછી? મત લેવાના હોય તો આંગળી ઊંચી કરું છું; દેખાશે?
LikeLiked by 1 person
Happy Birthday to you!
LikeLiked by 1 person
ભાઈ શ્રી દાવડાભાઈ ,
આપની વિનમ્રતાને બિરદાવવા કોઈ શબ્દો નથી. કમેન્ટ મુકવા પડતી તકલીફ નો આપે સરળ રસ્તો શોધ્યો
તે બદલ આભાર.
ફૂલવતી શાહ
LikeLiked by 1 person
Enter your comment here…
મને આપનાં આંગણા નો મુદ્રાલેખ ઘણો જ ગમે છે.
આંગણાનો મુદ્રાલેખ
“રામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા “
LikeLiked by 1 person
ઈંન્ટરનેટ અને બ્લોગ ઉપર ખાખાખોડા કરતાં અહીં આવી પહોંચ્યો. નેટ ઉપર ઓળખાણ તો જુની છે. હાજરી પુરાવવા કોમેન્ટ લખેલ છે.
LikeLiked by 1 person
શ્રી દાવડાભાઈ,
તમારા બધાંજ લેખ વાંચું છું.કોઈ પણ મુદ્દાને સરળતા થી ટુંકાણમાં સમજાવવાથી વધુ અસકારક બને છે.
ફુલવતી શાહ
LikeLiked by 1 person
પોતાની ઓળખ
‘અમે નથી કો ‘
ઘોડાપૂરે છલકાતી
ને ઘુઘવાતી ને ઘુમરાતી
મદમાતી ને ગાંડીતુર
બે કાંઠે ઊભરાતી
નદીના
ડહોળાયેલાં ને વેગીલાં
વહેણના અગાધ જલરાશિ !
અમે તો છૈયેં
વહી ગયેલી એ નદીના
વિશાળ ને રેતાળ પટના
પેટાળમાં છુપાઈને વહેતા
નીતરેલાં ને નિર્મળ એવાં
વીરડાની સરવાણી જેવાં
પનિહારીની ગાગર ભરતાં
ને તરસ્યાંનો તોષ છીએ એવાં
મીઠાં શીતળ પાણી !’
-રમેશ મ. કનોજીઆ
રમેશભાઈની આ કવિતા આંગણાના વાચકો માટે મૂકી છે.
સુરેન્દ્ર
LikeLiked by 2 people
jalaso padee gayo daavada saaheb jalaso
LikeLiked by 1 person
મુરબ્બી દાવડાભાઈ ,
ત્રીજી વર્ષગાંઠે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપના જ્ઞાન અને અનુભવનો સૌને લાભ આપી બહુ મોટો પરોપકાર કર્યો છે.તે ઉપરાંત અન્ય વ્યક્તિઓના લેખ અને ચિત્રકલાના નમૂના રજુ કરી તેઓને પણ આંગણાના વાચકો સુધી રજુ કર્યાં છે. આપનું આંગણું દીર્ઘકાળ સુધી ફાલ્યુંફૂલ્યું રહે એ શુભેચ્છા સહ….
ફૂલવતી શાહ ના સ્નેહવંદન।.
LikeLike