દુખ કોને નથી મળતું ? હંમેશાં સુખી કોણ રહે છે ? આ એક કડવું સત્ય છે.
ભક્ત નરસિંહ મહેતા એ ગાયું છે,
“સુખ-દુખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા
ટાળ્યા તે કોઈના નવ ટળે રે રઘુનાથ ના જડિયા”
એવા અનેક ભક્તોએ અનુભવ્યું–
“दुखमे सुमिरन सब करें, सुखमे करें न कोई
जो सुख में सुमिरन करें तो दुख काहे को होई “
માતાકુન્તીએ શ્રી કૃષ્ણ પાસે દુખ માગ્યું હતું. તેમણે કહ્યું હે કૃષ્ણ તમે જો મને કંઈ આપવા જ માગતા હોય તો મને દુખ આપો જેથી હું તમને નિરંતર યાદ કરું
‘समःशत्रौ च मित्रे च तथा मानापमानयोः ‘આપે સરળ સમજાવ્યું. ભગવદગીતાની આ એક જ પંક્તિ જો જીવનમંત્ર બની જાય તો આપણા માંહ્યલાનો ભંડાર ભર્યોભર્યો થઈ જાય. આપણાં દુઃખોના અંધારી રાતના બિહામણા પડછાયા ઓસરી જશે.
very nicely narrated with radio- and gita- its really best of rajendra bhai- 2 lines for which you have done very good vivechana..”Nanak Dukhiya sara sansar” i learnt this and so try to follow it in time of trials. thx again
પરિસ્થિતિને કઈ રીતે જુઓ અને અનુભવો છો તે જ મોટે ભાગે નક્કી કરે છે કે તમે દુખી છો કે સુખી.
જે જીવનના અદ્ભૂત આશ્ચયોને અનુભવી શકે, તે સુખી.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
દુખ કોને નથી મળતું ? હંમેશાં સુખી કોણ રહે છે ? આ એક કડવું સત્ય છે.
ભક્ત નરસિંહ મહેતા એ ગાયું છે,
“સુખ-દુખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા
ટાળ્યા તે કોઈના નવ ટળે રે રઘુનાથ ના જડિયા”
એવા અનેક ભક્તોએ અનુભવ્યું–
“दुखमे सुमिरन सब करें, सुखमे करें न कोई
जो सुख में सुमिरन करें तो दुख काहे को होई “
માતાકુન્તીએ શ્રી કૃષ્ણ પાસે દુખ માગ્યું હતું. તેમણે કહ્યું હે કૃષ્ણ તમે જો મને કંઈ આપવા જ માગતા હોય તો મને દુખ આપો જેથી હું તમને નિરંતર યાદ કરું
‘समःशत्रौ च मित्रे च तथा मानापमानयोः ‘આપે સરળ સમજાવ્યું. ભગવદગીતાની આ એક જ પંક્તિ જો જીવનમંત્ર બની જાય તો આપણા માંહ્યલાનો ભંડાર ભર્યોભર્યો થઈ જાય. આપણાં દુઃખોના અંધારી રાતના બિહામણા પડછાયા ઓસરી જશે.
LikeLiked by 1 person
very nicely narrated with radio- and gita- its really best of rajendra bhai- 2 lines for which you have done very good vivechana..”Nanak Dukhiya sara sansar” i learnt this and so try to follow it in time of trials. thx again
LikeLike
આજની અનોખી વાત અમને ગમી ગઈ! આ વાંચતાં વાંચતા આ હાઈકુ પણ લખાઈ ગયું!
મંદિરે જાય,
શ્રધ્ધાને જગાડવા
બુધ્ધીને સાથે!
LikeLike